Monday, January 23, 2012

ઘરના ભગવાનના મંદિરમાં શું-શું ન રાખવું?



ઘરના ભગવાનના મંદિરમાં શું-શું ન રાખવું?


ગોમતી ચક્ર મોટાભાગના લોકોના મંદિરમાં હોય છે. તેની સંખ્યા પણ 2 ન હોવી જોઇએ.


બધાના ઘરમાં ભગવાન માટે યથાશક્તિ નાનુ-મોટું અલગ મંદિર કે ઘર અવશ્ય હોય છે. મંદિરમાં પોતાના ઇષ્ટદેવની મૂર્તિ, ફોટો, પૂજાની સામગ્રી રાખવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં ભગવાનની પૂજાની મૂર્તિઓની સંખ્યાના વિષયમાં કેટલીક વિશેષ વાતો કહેવામાં આવી છે. જેમ કે-


- ઘરના મંદિરમાં શ્રી ગણેશની 3 મૂર્તિઓ ન હોવી જોઇએ.
- મંદિરમાં બે શિવલિંગ ન હોવા જોઇએ. શિવલિંગ અંગૂઠા આકારનું હોવું જોઇએ.
- દેવી કે માતાજીની 3 મૂર્તિઓ ન રાખવી.
- સૂર્યદેવની બે મૂર્તિઓ ન રાખવી.
- મંદિરમાં પૂજાના વપરાશમાં લેવાતો શંખ પણ રાખવામાં આવે છે. શંખની સંખ્યા પણ 2 ન હોવી જોઇએ.
- કેટલાક લોકો મંદિરમાં વિભિન્ન યંત્ર, ચક્ર વગેરે રાખે છે. જેમ કે ગોમતી ચક્ર, લક્ષ્મી ચક્ર, લક્ષ્મી યંત્ર, રુદ્ર વગેરે. ગોમતી ચક્ર મોટાભાગના લોકોના મંદિરમાં હોય છે. તેની સંખ્યા પણ 2 ન હોવી જોઇએ. 

ગૃહપ્રવેશ વખતે કળશ કેમ?


ગૃહપ્રવેશ વખતે કળશ કેમ?


જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરુર મુકવો. આ કળશને દૂઘ, મધ, અનાજ કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં.


આખરે કળશ મુકવાનું કારણ શું હોઈ શકે ? શું આ કોઈ ટુચકા કે કેવળ પરંપરા છે? કળશ રાખવાથી શું ફાયદો થાય ? આ પ્રકારના અનેક સવાલ આપણા મનમાં ઘર કરી જાય છે.તેમાં ભરવામાં આવતી અનેક પ્રકારની વસ્તુઓથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા બહાર જાય છે.


કળશની આકૃતિ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઉર્જા ગ્રહણ થઈ શકે છે. 


 તેનાથી દુકાન, ઓફિસ કે ઘરમાં હંમેશા સારું વાતાવરણ રહે છે. અહીં નિવાસ કરનારા લોકોનું મન પ્રફુલ્લિત રહે  છે.તેમને માનસિક, પારિવારિક કે શારિરીક મુશ્કેલીઓ નડતી નથી. 


આમના દ્વારા પોસ્ટ કરેલા મહેતા મિલન પર 09:16 પૂર્વ મધ્યાહ્ન 0 ટિપ્પણી(ઓ)
આ ઇમેઇલ કરો
આને બ્લોગ કરો!
Twitter પર શેર કરો
Facebook પર શેર કરો


રાત્રે વૃક્ષ નીચે સુવું જોઇએ...?


જેને દમ કે શ્વાસ સંબંધિત અન્ય કોઇ બીમારી હોય તેમણે તો રાતના સમયે ક્યારેય વૃક્ષ નીચે ન જવું જોઇએ.


 ધગધગતી ગરમીમાં જો વૃક્ષની શીતળતાનો સહારો મળી જાય તો બધો થાક ઉતરી જાય. દિવસ દરમિયાન વૃક્ષ નીચે રહેવું જેટલું ફાયદાકારક છે તેટલું જ પ્રતિકુળ રાતના સમય માટે છે. વિજ્ઞાન કહે છે કે દિવસે વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને ઓક્સિજન છોડે છે. આ ક્રિયા રાત્રિના સમયે ઊંધી થઇ જાય છે. એટલે કે રાતે વૃક્ષ ઓક્સિજન ગ્રહણ કરીને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. માણસ ઓક્સિજન ગ્રહણ કરી કાર્બન ડાયોક્સાઇડ છોડે છે માટે રાતે વૃક્ષ નીચે સુવાથી જરૂરી ઓક્સિજન નથી મળી શકતું. જે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. રાતના સમયે વૃક્ષ નીચે જવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે, તેનું કારણ પણ આ જ છે. જેને દમ કે શ્વાસ સંબંધિત અન્ય કોઇ  બીમારી હોય તેમણે તો રાતના સમયે ક્યારેય વૃક્ષ નીચે ન જવું જોઇએ. 

પૂજાનો સમય સવારે અને સાંજે કેમ?


પૂજાનો સમય સવારે અને સાંજે કેમ?


આ જિજ્ઞાસા અનેક લોકોના મનમાં રહે છે કે પૂજા હંમેશા સવારે અને સાંજે કેમ થાય છે? શું સમગ્ર દિવસ દરમ્યાન એવો કોઈ સમય નથી હોતો જ્યારે આપણે પૂજા કરી શકીએ? અનેક લોકો સવારે 10 થી 11 વાગ્યે પૂજા કરે છે. જો કે આ સમયે પૂજા કરવી વ્યર્થ માનવામાં આવે છે. પૂજા માટે આપણા ધર્મમાં કેટલાક નિશ્ચિત નિયમો બનાવવામાં આવ્યા છે. પહેલા બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદયથી પહેલા અને સાંજે સૂર્યોદય બાદ પૂજા કરવામાં આવે છે. પહેલા બ્રહ્મ મુહૂર્તની વચ્ચે સૂર્યોદય પહેલા પૂજા કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પહેલા પૂજા કરવામાં આવે છે. આ સમયે પૂજા કરવા પાછળનું ધાર્મિક મહત્વ પણ હોય છે. આ માન્યતાઓ અને પરંપરાઓની પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. 




સવારે અને સાંજે પૂજા, ભજન તથા મંત્રોચ્ચારણ કરવાનું સૌથી મોટું કારણ આપણી અંદરની શાંતિ અને આનંદ છે. આ સમયે વૈજ્ઞાનિક અને વ્યવહારિક રીતે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. તેનાથી કામનો તણાવ ઓછો થાય છે. લોકો પર તેની સકારાત્મક અસર થાય છે. સાંજે સૂર્યાસ્ત સમયે પૂજા કરવાથી તણાવ આપણી ઉપર નથી રહી શકતો. પૂજા કરવાથી તણાવ દૂર થાય છે. ખોટા સપના નથી આવતા.મનમાં શાંતિ રહે છે. 


 તેની પાછળ એક બીજું કારણ એ છે કે સવારે સૂર્યોદય અને સાંજે સૂર્યાસ્ત સમયે સૂર્યની કિરણોનું તેજ ઓછું થઈ જાય છે. તેનાથી આવનારો પ્રકાશ આવે છે જે મનને શાંત કરે છે. શરીર પર તેનાથી કોઈ દુષ્પ્રભાવ નથી પડતો.  શરીરને વિટામીન ડી મળે છે. 

યુવતિઓને ઘરેણાથી આટલો બધો પ્રેમ કેમ છે?


યુવતિઓને ઘરેણાથી આટલો બધો પ્રેમ કેમ છે?


ઘરેણા, આભુષણ, જ્વેલરી અથવા અલંકાર.... જેવા ઘણા નામ છે, આ સાધનો જે સ્ત્રીઓના સૌંદર્યમાં હજારો ગણું વધારી દે છે. જો આપણે ભુતકાળમાં જઈને જોઇએ તો ઘરેણાના પ્રયોગની પરંપરા એટલી જ જુની છે, જેટલી માણસની સભ્યતા. ઘરેણાનો પ્રયોગ ભારતીય સંસ્ક્રુતિમાં, ઘણો વધારે છે. 


પરંતુ આશ્ચર્યની વાર એ છે કે જો ભારતીય વૈદિક સંસ્ક્રુતિ આધ્યાત્મિક રૂપમાં પુરી દુનિયામાં વિખ્યાત છે, આમા શારીરિક સૌંદર્યને આટલુ મહત્વ કેમ આપવામા આવેલુ છે? આત્માનું સૌંદર્ય એટલે કે અંદરની ખુબસુરતીને વધારે સારી બનાવવા વાળી ભારતીય સંસ્ક્રુતિ ઘરેણાના રૂપમાં બહારના સૌંદર્યને આટલુ મહત્વ કેમ આપે છે? 


જ્યારે આ વિષયમાં ઉંડાઈથી વૈજ્ઞાનિક રિસર્ચ કરવામા આવ્યુ તો ઘણુ જ આશ્વર્યજનક અને ચમત્કારી પરિણામા સામે આવ્યા. પરિણામને જાણીને સુખથી ભરેલુ આશ્ચર્ય થયું કે ઘરેણાના પ્રયોગમાં મુખ્ય કારણ સુંદરતા નહી પરંતુ આધ્યાત્મિક વિકાસ છે. બહુમુલ્ય ધાતુંઓથી બનેલા ગ્રહે અથવા આભુષણ કેવી રીતે માણસના ઓવર ઓલ વ્યક્તિત્વને આકર્ષક અને પ્રભાવી બનાવે છે, ચાલો જાણીએ....


- સ્વર્ણ વગેરે ધાતુઓમાં વાયુમંડળમાં વ્યાપ્ત ઉર્જા કણોને આકર્ષિત કરવાની વિશેષ ક્ષમતા હોય છે. 


- બ્રહ્માંડના બીજા ગ્રહ-નક્ષત્રથી આવવા વાળા હાનિકારક વિકિરણો એટલે કે હાર્મફુલ વેવ્સથી બચાવ કરવામાં ઘરેનામા ઉપયોગ કરવામા આવેલી ધાતુંઓની વિશેષ ભૂમિકા હોય છે. 


- વ્યક્તિત્વના વિકાસમાં આ ઘરેણાનો પણ મહત્વપુર્ણ યોગદાન હોય છે. 


- નજરદોષ, ઉપરની હવા અને પ્રેત આત્માઓની ખરાબ અસરને દુર કરવામા ઘરેણાઓનો મહત્વપુર્ણ રોલ હોય છે 

મુસ્લિમ લોકો કેમ કરે છે હજ યાત્રા...


મુસ્લિમ લોકો કેમ કરે છે હજ યાત્રા...


દુનિયાના દરેજ મુસલમાનની ઈચ્છા હોય છે કે તે પોતાના જીવન કાળમા એક વાર હજ યાત્રા જરૂર કરે. હજ યાત્રીઓના સપનાઓમા કાબા પહોંચવુ, જન્નત પહોંચવાની સમાન છે. કાબા શરીફ મક્કામા છે. અસલમા હજ યાત્રા મુસ્લિમો માટે સર્વોચ ઈબાદત છે. ઈબાદત પણ એવી કે બધી ઈબાદતો કરતા થોડી અલગ પ્રકારની હોય છે. આ એવી ઈબાદત છે જેમી ઘણુ ચાલવુ-ફરવુ પડે છે. સાઉદી અરબના પવિત્ર શહેર મક્કા અને અને તેની આજુબાજુમા અલગ-અલગ જગ્યાઓ પર હજની ઈબાદત અદા કરવામા આવે છે. આની માટે પહેલાથી જ તૈયારી કરવી જરૂરી છે, જેના દ્વારા હજ સરળતાથી કરી શકાય. એટલા માટે જ હજ પર જવા વાળા માટે પ્રશિક્ષણ શિબિર લગાવવામા આવે છે. 


એહરામ: હજ યાત્રા વાસ્તવમા પાક્કા ઈરાદા એટલે કે સંકલ્પ કરીને 'કાબા'ની જિયારત એટલે દર્શન કરવા અને આ ઈબાદતોને એક વિશેષ પ્રકારથી કરવાનુ કહેવામા આવે છે. આના વિશે પુસ્તકમા પણ કહેવામા આવ્યુ છે. હજ માટે વિશેષ લિબાસ પહેરવામા આવે છે, જેને એહરામ કહે છે. આ એક ફકીરાના લિબાસ છે. એવી લિબાસ જે બધા પ્રકારના ભેદભાવ પુરા કરી નાખે છે. નાના-મોટનુ, અનીર-ગરીબ, કાળા-ધોળાનુ. આ દરવેશાના લિબાસને ધારણ કરીને બધા માણસ બરાબર થઈ જાય છે અને બધી પ્રકારની ઉંચ-નીચ ખતમ થઈ જાય છે.


જુંબા પર એજ જ નામ: પુરી હજ યાત્રા દરમિયાન હજ યાત્રીઓના મોં પર 'હાજિર હું અલ્લાહ, મે હાજિર હુ'. જેવા શબ્દ કાયમ રહે છે. કહેવાનો અર્થ એ છે કે આ પુરી યાત્રા દરમિયાન દરેક સમયે હજ યાત્રીઓને એ વાત યાદ રહી જાય છે કે તે કાયનાતથી સ્રુષ્ટ, તે દયાળુ-કરીમની સામે હાજર છીએ, જેનો કોઇ સંગી-સાથી નથી. તદઉપરાંત એ પણ છે કે જગ્યા-માલ એ બધુ અલાહ તાઅલાનુ છે. એટલા માટે આપણે આ દુનિયામા ફકીરોની જેમ